નીચેના પૈકી પ્રાચીન વાવ અમદાવાદ મહાનગરમાં આવેલી છે ?
1.
|
રાણકી વાવ
|
2.
|
અડી ચડી વાવ
|
3.
|
દાદા હરિની વાવ Right Answer
|
4.
|
અડાલજ વાવ
|
"તુમ મુઝે ખૂન ડૉ, મૈ તુમ્હેં આઝાદી દૂંગા"- આ પ્રસિદ્ધ વિધાન
ભારતના કયા ક્રાંતિકારી રાજપુરુષનું છે ?
1.
|
સરદાર ભગતસિંહ
|
2.
|
સરદાર પટેલ
|
3.
|
સરદારસિંહ રાણા
|
4.
|
સુભાષચંદ્ર બોઝ Right Answer
|
ભારતીય સંસદની રાજ્યસભામાં વિપક્ષના નેતા છે.
1.
|
અરૂણ જેટલી Right Answer
|
2.
|
જયા જેટલી
|
3.
|
સુષમા સ્વરાજ
|
4.
|
અરૂણ નાયર
|
નીચેના પૈકી કયો રંગ મૂળ રંગ નથી ?
1.
|
પીળો Right Answer
|
2.
|
લીલો
|
3.
|
વાદળી
|
4.
|
લાલ
|
ભારતીય સેના અંતર્ગત વર્તમાનમાં હવાઈ દળના વડા છે.
1.
|
ચીફ માર્શલ વસંતરાવ નાઈક
|
2.
|
જનરલ દીપક કપૂર
|
3.
|
એર. ચીફમાર્શલ પી.વી. નાઈક Right Answer
|
4.
|
આ ત્રણ પૈકી એક પણ નહીં.
|
ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ-શિલારોપણ કયા
વર્ષમાં થયો હતો ?
1.
|
ઈ.સ. 1960
|
2.
|
ઈ.સ. 1961 Right Answer
|
3.
|
ઈ.સ. 1951
|
4.
|
ઈ.સ. 1965
|
નીચેના પૈકી કોણે લોકસભા-અધ્યક્ષ તરીકેની ફરજો
બજાવેલી નથી ?
1.
|
પૂર્ણા સંગમા
|
2.
|
સોમનાથ ચેટરજી
|
3.
|
મીરાકુમાર
|
4.
|
અગાથા સંગમા Right Answer
|
ભગવાન બુધ્ધના પ્રથમ ઉપદેશને બોધિ-શાસ્ત્રમાં શું
કહેવાય છે ?
1.
|
અષ્ટાંગ યોગ
|
2.
|
કૈવલ્યમાર્ગ
|
3.
|
ધર્મચક્ર પ્રવર્તન Right Answer
|
4.
|
મહાભિનિષ્ક્રમણ
|
ઉત્તર ગુજરાત કયા કૃષિપાક માટે વિશેષ જાણીતું છે ?
1.
|
ઈસબગોલ Right Answer
|
2.
|
સૂર્યમુખી
|
3.
|
સોયાબીન
|
4.
|
તમાકુ
|
વીજળીના બલ્બમાં વપરાતો ફિલામેન્ટ તાર કઈ ધાતુનો હોય
છે ?
1.
|
નિકલ
|
2.
|
એલ્યુમિનિયમ
|
3.
|
જસત
|
4.
|
અહીં જણાવેલા ત્રણેય Right Answer
|