સર જહોન શોર ( 1793-1798)



8.      સર જહોન શોર ( 1793-1798) :-

è 1784 ના પિટ્ટના હિંદધારા મુજબ સર જહોન શોર  તટસ્થ નીતિને અનુસર્યો.
è 1795ના ખરડાના યુદ્ધ મા મરાઠાને હાથે નિઝામનો પરાજય થતાં નિઝામે અંગ્રેજોની મદદ માંગી ,  પરંતુ સર જહોન શોરે મદદનો ઇનકાર; અવધના મામલામાં હસ્તક્ષેપ કર્યો.